17 August Gujarat Gyan Guru Quiz Bank Answers: 76 August g3q Quiz Bank Answers|17 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers Today: Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers pdf on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz. Then You Need a g3q quiz 2022 Login to Your Account. You Can Find Out g3q quiz bank questions and answers Below.
17 August Gujarat Gyan Guru Quiz Bank Answers
1. કઈ યોજનાના સ્કીમ ડ્રાફ્ટ મુજબ રાજ્ય સરકાર 50,000 રૂ.અને 75,000 રૂ.વચ્ચેની કોઈપણ રકમ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે ?
- Ans- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
2. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી ૧૦૦ ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતરો માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?
3. કઈ ખેતીથી જમીનની તંદુરસ્તી સુધરે છે અને એ રીતે વનસ્પતિ,પ્રાણીઓ,મનુષ્યો અને ધરતીનું પોષણ થાય છે ?
- Ans-આર્ગોનિક ખેતી
4. ભારત સરકારની કઈ યોજના ‘ઉત્પાદનો અને સેવાઓના વિકાસ,નવીનતા અને ભારતમાં રોજગાર દરમાં વધારો’ ના ધ્યેય સાથે શરૂ કરવામાં આવી હતી ?
- Ans- Startup India Scheme
5. શાળા પ્રશાસનનું ધ્યાન વિદ્યાર્થીઓ પર રહે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા દરેક શાળા માટે ‘વિદ્યાર્થી દેવો ભવ’ સૂત્ર સાથે કઈ યોજના દાખલ કરવામાં આવી છે ?
6. કયા રાજ્યે 2021માં ઈ-વાહનો ખરીદવા માટે નવી સબસીડી યોજનાની જાહેરાત કરી છે ?
- Ans- ગુજરાત
7. 31મી માર્ચ 2021ના રોજ UGC મુજબ ભારતમાં કેટલી કેન્દ્રીય યુનિવર્સિટીઓ આવેલી છે ?
- Ans- 54
8. ‘સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના’ હેઠળ GUVNL તરફથી કેટલા દરિયાકાંઠાના તાલુકાઓને સબસિડી મળી છે ?
- Ans- 38 તાલુકાઓ
9. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ) ક્યારે શરુ કરવામાં આવ્યું હતું ?
- Ans- 30 November 2015
10. ‘કિસાન સૂર્યોદય યોજના’નો ઉદ્દેશ શો છે ?
- Ans- સિંચાઈ માટે વીજ પુરવઠો પૂરો પાડો.
11. ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત રોજગારીની નવી તકો ઊભી કરવા IT અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવા કઈ નીતિની જાહેરાત કરવામાં આવી છે ?
12. 01/09/2021ની અસરથી, 91થી 180 દિવસ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
- Ans- 8.00% p.a.
13. ‘માનવ ગરિમા યોજના’ નો ઉદ્દેશ શો છે ?
- Ans- આર્થિક રીતે નબળા વર્ગના લોકોને તેમના સ્થાનિક વ્યવસાયો ચાલુ રાખવા માટે નાણાકીય મદદ પૂરી પાડવામાં આવશે
14. કેલેન્ડર વર્ષ 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત જામનગર જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
15. ભારત છોડો અંદોલનના પ્રથમ દિવસે ગુજરાત કોલેજ, અમદાવાદની સામે ભારતીય ધ્વજ લહેરાવતા અંગ્રેજ અફસર દ્વારા ગોળી વાગવાથી કોણ શહીદ થયું હતું ?
- Ans- Vinod Kinariwala
16. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથાનું નામ શું છે ?
- Ans- Mari Hakikat
17. હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો.
18. ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યાં આવેલી છે ?
- Ans- Rajkot
19. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે ?
- Ans- Taarak Janubhai Mehta
20. ગાંધી-ઇરવિન કરાર કઈ સાલમાં થયો હતો ?
- Ans- 1931
21. શેષ,સ્વૈરવિહાર અને દ્વિરેફ -એ કયા ગુજરાતી સર્જકના ઉપનામો છે ?
- Ans- Ramnarayan V. Pathak
22. ગુજરાતી સાહિત્યના કયા સર્જકને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?
- Ans- Raghuveer Chaudhary
23. ભારતના કયા રાજ્યમાં જંગલ વિસ્તારની લઘુત્તમ ટકાવારી છે ?
- Ans- Haryana
24. વન સંપત્તિની દૃષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ?
- Ans- દસમું
25. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે નીલગાય(Roz, Nilgai- Blue Bull)ની સંખ્યા કેટલી છે ?
- Ans- 1,86,770.
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે કાળિયાર (Blackbuck)ની સંખ્યા કેટલી છે ?
27. ‘વિક્રમશીલા ગંગાની ડોલ્ફીન અભયારણ્ય’ જે ભારતમાં ડોલ્ફીનનું એકમાત્ર અભયારણ્ય છે,તે કયા રાજ્યમાં આવેલું છે ?
- Ans- Bhagalpur District of Bihar
28. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે ?
- Ans- 100+ online services through web and 40+ services through mobile app.
29. ડ્રીમ સિટીમાં ‘DREAM’ શબ્દનો અર્થ શું થાય છે ?
30. અમદાવાદની આઠ વર્ષની આર્યાએ ઇકો-સિસ્ટમ ઉપર લખેલ પુસ્તકનું નામ જણાવો.
31. અમદાવાદમાં ગ્રીન કવર વધારવા નવનિર્મિત ‘નરેન્દ્ર મોદી વન’ માં 2021-2022 દરમિયાન કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ?
- Ans- 71,000 trees
32. ‘સ્ત્રી શક્તિ વિજ્ઞાન સન્માન’ પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા કયા ભારતીય વૈજ્ઞાનિક હતા ?
- Ans- Indrani Bose
33. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બાબતોનો વિભાગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
- Ans- Ministry of Home Affairs
34. યોગઉત્સવ-2022નું આયોજન લકુલીશ યુનિવર્સિટી દ્વારા ક્યારે કરવામાં આવ્યું હતું ?
35. જ્યારે પ્રથમ વસતી ગણતરી કરવામાં આવી ત્યારે સ્વતંત્ર ભારતના સેન્સસ કમિશનર કોણ હતા ?
- W.C Plowden
36. રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ યોજના’નો લાભ કોને મળે છે ?
37. કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યની બી.પી.એલ. માતાઓને ત્યાં જન્મેલા તમામ બાળકોને બાળરોગ ચિકિત્સકો સાથે ભાગીદારી કરીને તેમના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કોઈપણ જાતના ખર્ચ વગર નવજાત શિશુ સંભાળ માટે આવરી લેવામાં આવે છે ?
- Bal Sakha Scheme
38. નીચેનામાંથી કઈ સુવિધા nikshay.in પૂરી પાડે છે ?
39. ‘સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ’ હેઠળ ‘આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર’ તરીકે કોણ પાત્રતા ધરાવે છે ?
40. ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ (ZED) હેઠળ માઇક્રો એન્ટરપ્રાઇઝને કેટલી સબસીડી આપવામાં આવે છે ?
- 80% of Micro,
41. ભારતના અવકાશ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અમદાવાદના બોપલ ખાતે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા કેન્દ્રનું નામ શું છે?
- Indian National Space Promotion and Authorisation Centre (IN–SPACe)
42. NER અને સિક્કિમમાં MSME ના પ્રમોશનનો મુખ્ય લાભ શો છે ?
- ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા વધારવી
43. ‘માર્કેટિંગ સપોર્ટ એન્ડ સર્વિસીસ’ (એમએસએસ) જે ‘નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ (એનએચડીપી) ના ઘટકોમાંનો એક છે તેનો ઉદ્દેશ શો છે ?
44. ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ?
- સાવરકુંડલા
45. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય ‘શ્રમશ્રી’ અને ‘શ્રમદેવી’ પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?
- Rs. 40,000/- each
46. ગુજરાત સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ હેઠળ ડિગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
- Rs. 6750 per month per child.
47. શ્રમયોગીના દિવ્યાંગ બાળકો માટેની સહાય યોજના માટે કયા પ્રકારની દિવ્યાંગતાને ધ્યાનમાં લેવામાં આવતી નથી ?
48. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 3.0’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
- 2015
49. RTI હેઠળ નાગરિકોને માહિતી પૂરી પાડવા માટે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ?
- Public Information Officers
50. કયા અભ્યાસ માટે ‘મદનમોહન પંચી કમિશન’ની નિમણૂક કરવામાં આવી હતી ?
- ભારતમાં કેન્દ્ર-રાજ્ય સંબંધોમાં સમસ્યાઓ અને મુદ્દાઓ પર ફરીથી વિચાર કરવો
51. શપથ હેઠળ લેખિત નિવેદન અને સાચા નિવેદન તરીકે નિર્માતા દ્વારા સહી કરવામાં આવે – તેને શું કહેવામાં આવે છે ?
52. રાજ્યોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવાની સત્તા કોની પાસે હોય છે ?
53. ભારતના અંતિમ વાઈસરોય કોણ હતા ?
- Mountbatten
54. નાણા મંત્રાલય હેઠળ,’પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના’ ક્યારે અમલમાં આવી હતી ?
55. નીચેનામાંથી કઈ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે રચાયેલ છે ?
56. જળ સંસાધનોની માહિતી, ગુણવત્તા અને સુલભતામાં સુધારો કરવા તેમજ સંસાધનોની ક્ષમતાને મજબૂત કરવા,- ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટનું નામ શું છે ?
- Jal Jeevan Mission (JJM)
57. ગુજરાતમાં લોકભાગીદારીવાળી પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ?
- Jal Jeevan Mission (JJM)
58. ‘સૌની યોજના’નું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું હતું ?
- Gujarat Chief Minister Vijay Rupani
59. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ?
- Sabarmati River
60. ગુજરાતમાં 5000થી 25,000 ની વસતી ધરાવતી ‘સામાન્ય સમરસ ગ્રામ પંચાયત’ને પ્રથમ વાર કેટલા રુપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
61. ‘PM-KISAN યોજના’ હેઠળ લાભાર્થીઓ નક્કી કરવા માટેની છેલ્લી તારીખ કઈ હતી ?
- February 1, 2019
62. ગુજરાતમાં નવેમ્બર-2021ના અંત સુધીમાં કઈ યોજના અંતર્ગત 3,07,493 આવાસો પૂર્ણ કરેલા છે ?
63. રાજપીપળા ખાતે નાના વિમાનો માટે કયા પ્રકારનું એરપોર્ટ બનાવવામાં આવશે ?
64. ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયા સ્થળે આવેલું છે ?
- Ans- Ahmedabad Junction railway station
65. સરકાર દ્વારા પ્રથમ/છેલ્લા માઇલ પોર્ટ કનેક્ટિવિટી રોડ પ્રોજેક્ટ્સ અને સંબંધિત આંતર-વિભાગીય સંકલન,સંબંધિત કાર્ગો ટ્રાફિક માટે મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ (MMLPs) માટે કઈ કંપનીને સાંકળી લેવામાં આવી છે ?
66. જૂન 2022 સુધીમાં સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ) માં કેટલા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે ?
- Ans-29
67. ગુજરાત સરકાર દ્વારા ‘પ્રગતિપથ યોજના’ ક્યારે જાહેર કરવામાં આવી હતી ?
- Ans- February 2005
68. ‘સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ માટે કુલ કેટલું બજેટ ફાળવવામાં આવેલું છે ?
- Ans- 13,450 crore
69. ‘સુદામા સેતુ પુલ’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- Ans- 2016
70. બી.પી.એલ. કેટેગરીથી સંબંધિત વરિષ્ઠ નાગરિકો માટે શારીરિક સહાય અને સહાયક-જીવંત ઉપકરણો – કઈ યોજના પ્રદાન કરે છે ?
71. નીચેનામાંથી કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ ‘બાબુ જગજીવન રામ છાત્રાલય’ ની સુવિધાનો લાભ લઈ શકે છે ?
- Ans- Scheduled Castes
72. કઈ યોજના હેઠળ સરકાર દ્વારા કેટલાય ઘરોમાં ‘પીએમ-શૌચાલય’ બનાવવામાં આવ્યા છે ?
- Ans- Har Ghar Sauchalay Yojana
73. ભારતના સૌપ્રથમ નાણામંત્રી કોણ હતા ?
- Ans- Shri Shanmukham Chetty
74. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મળતી 15 લાખની લોન કેટલા ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે ?
75. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે લઘુમતી વર્ગના ગ્રામીણ વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
- 6 લાખથી વધુ ન હોવો જોઈએ
76. એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના હેઠળ સરકારશ્રીના પ્રયત્નો થકી વલસાડના આદિવાસી બાંધવો માટે કેટલા ફૂટ ઉપર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું ?
77. સરકારશ્રીની ‘હાફેશ્વર યોજના’ થકી આદિજાતિ વસતી ધરાવતા કુલ કેટલાં ગામોને પાણી પૂરું પાડવામાં આવ્યું છે ?
78. ‘દુલીપ ટ્રોફી’ કઈ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે ?
- Cricket
79. ‘જનની સુરક્ષા યોજના’ અંતર્ગત પ્રસૂતિ માટે આવવા-જવાના વાહન ભાડા પેટે ગ્રામ્ય વિસ્તારની મહિલાને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
- Rs. 300
80. આદિજાતિ વિદ્યાર્થીનીઓના વાલીઓને મફત અનાજ આપવાની યોજના કઈ છે ?
- Pradhan Mantri Garib Kalyan Anna Yojana
81. ભારતમાં કેટલા આઈ.સી.પી.એસ(ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્સન સ્કીમ) છે ?
- 78 Child Care Institutions
82. ઉકાઈ બંધ કઈ નદી પર આવેલો છે ?
- Tapi
83. બહુચરાજી યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- Mehsana
84. ભગતસિંહને ફાંસી ક્યા વર્ષે આપવામાં આવી હતી ?
- 23 March 1931
85. 1946માં ભારતીય નૌકાસેનાનો વિદ્રોહ કયા સ્થળે થયો હતો ?
- Madras
86. ભારતની દક્ષિણમાં કયો મહાસાગર છે ?
- Indian Ocean
87. નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયું છે ?
- Amarkantak range
88. આમાંથી કયા શહેરમાં પ્રખ્યાત ‘ઈડન ગાર્ડન’ સ્ટેડિયમ આવેલું છે ?
- Kolkata
89. ચંદ્ર પર રમાયેલી પ્રથમ રમત કઈ હતી ?
- golf
90. વિટામિન ડીની ઉણપ કયા રોગને જન્મ આપે છે ?
- Rickets
91. દવાઓને ધર્મ,અંધશ્રદ્ધા અને ફિલસૂફીથી કોણે અલગ કરી ?
- Hippocrates
92. મૂળભૂત અધિકારોના સંરક્ષક કોણ છે ?
- Supreme Court
93. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે ?
- 3
94. મણિશંકર રત્નજી ભટ્ટનું તખ્ખલુસ કયું છે ?
- Kavi Kant
95. નીચેનામાંથી કયું બિન-ધાતુ ખનીજ છે ?
96. તરંગલંબાઇનો એકમ શું છે?
- metre
97. નીચેનામાંથી કઈ સૌથી નરમ ધાતુ છે ?
- Silver
98. ભારતરત્ન ચંદ્રકનું નિર્માણ ક્યાં થાય છે ?
- Kolkata’s Alipore Mint
99. ભારત સરકાર દ્વારા ૨૦૨૧ માં મહિલાઓને કેટલા પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા ?
- 29 women
100. ‘રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવતી હોય છે ?
- April 11
101. ભારતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મદિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- 12 February 1824
102. ભારતે એપ્રિલ-2022માં કયા દેશ સાથે આર્થિક સહકાર અને વેપાર અંગે કરાર કર્યા ?
- Australia-India
103. (DSDP) ‘ડિસ્ટ્રિક્ટ કૌશલ્ય વિકાસ આયોજન પુરસ્કારો’ 2022 ની 2જી પ્રતિયોગિતામાં કયો જિલ્લો શ્રેષ્ઠ રહ્યો છે ?
- Rajkot
104. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો.
- Jaishankar Bhudhardas Bhojak
105. નીચેનામાંથી કયા સાહિત્યકાર હાયકુ માટે જાણીતા છે ?
106. ચંદ્રયાન-2 સાથેના રોવરનું નામ શું છે ?
- Pragyan
107. એલ.સી.એ ફાઈટર એરક્રાફ્ટને ‘તેજસ’ નામ કોણે આપ્યું છે ?
- Atal Bihari Vajpayee
108. ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યરચના કોની છે ?
- Narmadashankar Dave
109. ‘કુંવરબાઈનું મામેરુ યોજના’ કયા કવિની દિકરીના નામ સાથે જોડાયેલું છે ?
- Narsinh Mehta
110. નીચેનામાંથી સૌથી જૂની ભારતીય ભાષા કઈ છે ?
- Sanskrit
111. ભારતમાં જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા કયા આચાર્યને માનવામાં આવે છે ?
- Varāhamihira
112. કયું શહેર ‘તળાવોના શહેર’ તરીકે ઓળખાય છે ?
- Udaipur
113. દર 12 વર્ષે મહારાષ્ટ્રના કયા શહેરમાં કુંભમેળો ઉજવવામાં આવે છે ?
- Nashik-Trimbakeshwar Simhastha
114. આદિ શંકરાચાર્યે ભારતના કયા ભાગમાં ‘જ્યોતિમઠ’ ની સ્થાપના કરી હતી ?
- Chamoli District in the Indian state of Uttarakhand.
115. ‘ISCKON'(ઈસ્કોન)નું પુરુ નામ શું છે ?
- International Society for Krishna Consciousness
116. મહાનદી કયા રાજયની નદી છે ?
- Chhattisgarh
117. નીચેનામાંથી કોષનું પાવરહાઉસ કોને કહેવાય છે ?
- Mitochondria
118. નીચેનામાંથી કયું નોટપેડનું એક્સટેન્શન છે ?
- . txt
119. દસ્તાવેજો, મૂવીઝ, છબીઓ અને ફોટોગ્રાફ્સ કયા સર્વરમાં સંગ્રહિત થાય છે ?
- File Server
120. ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે ?
- Modhera, Gujarat
121. ‘મોતિશાહી મહેલ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
- Ahmedabad, Gujarat
122. બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
- Siddhārtha Gautama
123. કયા ડૉક્ટર હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓના રોગની સારવાર કરે છે ?
- Orthopedic surgeons
124. ‘સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ’ ક્યાં આવેલું છે ?
- Kanyakumari
125. ‘સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય’ ક્યાં આવેલું છે ?
- Junagadh, Gujarat

2 thoughts on “17 August Gujarat Gyan Guru Quiz Bank Answers”