2 September gyan Guru Quiz Bank Answers: Today’s Gyan Guru Quiz bank Answers 2/9/22: Today’s Gujarat Gyan Guru Quiz Bank |2/9/22 g3q Quiz Bank| 3 September Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m
2 September gyan Guru Quiz Bank Answers For Collage
1. દેશના પ્રવાસી મજૂરોને મદદ કરવા અને તેમને રોજગારીની તકો પૂરી પાડવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કયું અભિયાન શરુ કરેલ છે?
- Ans-‘Garib Kalyan Rojgar Abhiyaan
2. બહેનોના સ્વાસ્થ્ય, સુવિધા અને સશક્તિકરણના આ સંકલ્પને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ કઈ યોજનાએ ખુબ મોટુ બળ આપ્યું છે ?
- Ans-Swachh Bharat Abhiyan
3. AGR 4 (કૃષિ મશીનરી) હેઠળ કૃષિ યાંત્રિકરણ વધારવા માટે કોને સહાય આપવામાં આવે છે ?
- Ans-ફાર્મ યાંત્રીકરણ
4. રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ પ્રકારના ખેડૂતોને વિવિધ ઈન્પુટ્સમાં સહાય આપવાની યોજના(Integrated Scheme of Oilseeds, Pulses, Oil Palm and Maize) કઈ છે ?
- Ans-Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY)
5. ભારતનું કયું રાજ્ય જૈવિક ખેતી અપનાવીને વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બન્યું ?
- Ans-Sikkim
Read Also-કિસાન સન્માન નિધિ યોજના 12મો હપ્તો ક્યારે ખાતામાં આવશે ? ઈ-કેવાયસી વિશે જાણો આ ખાસ વાત
6. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
- Ans-Kheda district
7. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને વધારવા માટે કઈ યોજના અપનાવવામાં આવી છે ?
- Ans-Vidyadeep Scheme
8. ‘એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ’ હેઠળ મોરેટોરિયમ સમયગાળો શું છે ?
- Ans-કોર્સ પૂરો થયાના 12 મહિના અથવા નોકરી મળ્યાના છ મહિના પછી
9. ગુજરાત સરકાર દ્વારા એજ્યુકેશન લોન પર ‘ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ’માં ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે કેટલા પર્સેન્ટાઇલ પાત્ર છે ?
- Ans-60%
10. ગુજરાતમાં પુસ્તકાલયની સ્થાપનાના પ્રણેતા કોને ગણવામાં આવે છે ?
- Ans-Colonel William Lang
11. ચારણકા સોલાર પાર્કની ક્ષમતા કેટલી છે?
12. ભારત સરકાર દ્વારા સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલાર પાર્ક પ્રોજેક્ટમાં કયા રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
- Ans-Gujarat, Rajasthan, J&K (Leh and Kargil) and Madhya Pradesh
13. ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યમાંથી મળેલા એલઇડી બલ્બની વોરંટી કેટલા સમય માટે છે ?
- Ans-three year
14. સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતામાં ભારતનું સ્થાન કેટલું છે ?
- Ans-5th global position
15. ‘વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ હેઠળ કયા વિસ્તારનો વિકાસ કરવામાં આવશે ?
16. પ્રોપર્ટી કાર્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કયા વિભાગની છે?
17. ‘સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ’ અંતર્ગત લાભાર્થીને કેટલા દૂધાળા પશુઓ માટે લાભ આપવામાં આવે છે ?
18. ગુજરાતના વાઘેલા વંશની રાજધાની કઈ હતી ?
- Ans-Dholka
19. ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં સ્વતંત્રતા અને પરતંત્રતા વિષયક કાવ્યો છે ?
20. ગીતા જયંતીની ઉજવણી ક્યારે થાય છે ?
- Ans-3 December
21. સ્વરાજ પક્ષ સાથે કોણ સંકળાયેલું હતું ?
22. એન્ની બેસન્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા ?
23. મિશેલિયા ચંપાકા (ચંપો) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
24. ગુજરાતમાં વિનાશના આરે(Critically endangered-CR) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
- Ans-20 animal species
25. ડેઝર્ટ ઇકૉલૉજી ફેલોશિપમાં દર મહિને સ્ટાઇપેન્ડ અને આકસ્મિક અનુદાન કેટલું આપવામાં આવે છે ?
- Ans-Rs. 1000/- per month.
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ગીધ (Vultures Species)ની સંખ્યા કેટલી છે ?
- Ans-6,000 White-backed Vultures, 12,000 Long-billed Vultures and 1,000 Slender-billed Vultures
27. નીચેનામાંથી કોનો સમાવેશ ‘વિંધ્યાચલ પર્વતમાળા’માં થતો નથી ?
28. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નૅશનલ ફેલોશિપ સ્કીમનો લાભ કોને મળે છે ?
- જાહેર ભંડોળ ધરાવતી સંસ્થાઓમાં એન્જિનિયરિંગ વ્યવસાયની વિવિધ ક્ષમતાઓમાં ભારતમાં કામ કરતા ભારતીય નાગરિકો.
29. ભારત સરકારની કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ‘ગો ગ્રીન’ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે ?
30. 1942માં કયા ભારતીય વૈજ્ઞાનિકને એડમ્સ પુરસ્કાર મળ્યો હતો ?
- Hormasji Jehangir Bhabha
31. 2020માં કેટલા પોલીસ અધિકારીઓને તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે ?
- 151 police
32. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની રચના ક્યારે કરવામાં આવી હતી ?
- 17 March 1986
33. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કયું રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ?
- Operation Ganga
34. ખાસી અને ગારો પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ?
- Meghalaya
35. ગંગા તથા બ્રહ્મપુત્રાના સંયુકત પ્રવાહને કયા નામે ઓળખવામાં આવે છે ?
36. ગુજરાત સરકારની ‘બાળસખા યોજના’ નો હેતુ શું છે ?
37. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘વ્હાલી દિકરી યોજના’નો હેતુ શું છે ?
- જેનો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીઓને સશક્ત કરવાનો છે. આ યોજનાથી બાળકીના જન્મના પ્રમાણને સુધારવામાં મદદ મળશે. આ યોજના કન્યા કેળવણીને પણ પ્રોત્સાહન આપશે
38. ‘ગુજરાત મોતિયા-મુક્ત અભિયાન’નું વર્ષ 2025 નું લક્ષ્ય શું છે ?
- વર્ષ 2025 સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર 0.25% સુધી ઘટાડવો
39. નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ ચિકિત્સકો અને જાહેર જનતા બંનેને ટેકો આપવા માટેના પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
- Ayush Clinical Repository (ACCR) portal
40. નૅશનલ ઇમરજન્સી લાઇફ સપોર્ટ (એનઇએલએસ) કોર્સ કોના માટે શરૂ કરવામાં આવ્યો હતો ?
- doctors, nurses and paramedics
41. ‘AB PM-JAY આરોગ્ય વીમા યોજના’ વિશે મોટા પાયે જાગૃતિ લાવવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?
- Ayushman Bharat – Pradhan Mantri Jan AarogyaYojana
42. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલી બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો ઉદ્દેશ શો છે ?
- દેશમાં ઉદ્યોગસાહસિક વિકાસ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ બનાવીને સ્થાનિક સ્તરે નોકરીઓનું સર્જન કરવું અને બિન-રોજગારી ઘટાડવી.
43. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે ?
- ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા વધારવા તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષમતા નિર્માણ માટે નાણાકીય સહાય પૂરી પાડવી
44. ભારતની સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી ?
- Kasturbhai Lalbhai
45. ગુજરાત સરકારની ‘અકસ્માત જૂથ વીમા યોજના’ નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારોનાં કામદારોની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- 70 years
46. બાંધકામ કામદારનાં મૃત્યુના કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા ‘આકસ્મિક મૃત્યુ સહાય યોજના’ હેઠળ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
- Rs. 25,000/-
47. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળા’નું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?
48. કોવિડ -૧૯ બાદ ઊભી થયેલી કુશળ શ્રમયોગીની માંગને પહોંચી વળવા ગુજરાત સરકાર દ્વારા કયો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો ?
50. ભારતની સંસદનો કયો અધિનિયમ પર્યાવરણીય મુદ્દાઓને સંભાળવા માટે વિશેષ ટ્રિબ્યુનલની રચના કરે છે ?
- The National Green Tribunal Act, 2010
51. ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
- Rajendra Prasad
52. ગુજરાતમાં જમીન મહેસૂલ વહીવટને વધુ સંવેદનશીલ, નાગરિકોની જરૂરિયાતો પ્રત્યે પ્રતિભા અને સર્વાંગી વિકાસને મજબૂત કરવા ગતિશીલ બનાવીને તેનું આધુનિકીકરણ કરો. કયા વિભાગનુ મિશન છે?
- Gujarat Revenue Department
53. ઈ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્કનું બીજું નામ શુ છે ?
- PAWAN Network
54. મુખ્યમંત્રી ગૃહ યોજના વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમ્યાન કેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ છે ?
55. ગુજરાતમાં ઘરેલું પાણી પુરવઠા અને સિંચાઈને ફાયદો પહોંચાડવા માટે નર્મદા નહેર વિતરણ વ્યવસ્થામાં કેટલી શાખાઓ છે ?
- 38
56. કલ્પસર યોજનાનો હેતુ શું છે ?
- કલ્પસરનો ઉદ્દેશ અખાતના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડતા ડેમના નિર્માણ દ્વારા ખંભાતના અખાતમાં તાજા પાણીના દરિયાકાંઠાના જળાશયની રચના કરવાનો છે.
57. ગુજરાતમાં “નદીઓનું જોડાણ” પ્રોજેક્ટ હેઠળ કઈ નદીને સાબરમતી સાથે જોડવામાં આવી છે ?
- Sabarmati-Saraswati
58. ગુજરાતની નર્મદા નદી પર બાંધવામાં આવેલ પુલનું નામ શું છે ?
- The Golden Bridge
59. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
- Narmada
60. ગ્રામકક્ષાએથી ખેડૂતો માટે 7/12 અને 8-અ ના ઉતારા, જન્મ – મરણનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર ક્યાંથી મેળવી શકાય છે ?
- E Dhara portal,
61. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત લોકભાગીદારીથી પડતર જગ્યાઓ પર જાહેર બગીચા, પાર્ક બનાવવામાં આવે છે ?
62. 73માં બંધારણીય સુધારા મુજબ દરેક ગામ/જૂથ ગામો માટે ગામના મતદારોની બનેલી કઈ સભાની જોગવાઈ કરવામાં આવી છે ?
- Gram Sabha
63. ગુજરાતમાં સમરસગામ, સ્વચ્છતા, કન્યાકેળવણીનો ઊંચો દર, આદિજાતિ વિસ્તાર ગામમાં અન્ય વિસ્તારો જેવી જ પ્રાથમિક સુવિધાઓની બાબતોમાં ગામની સ્થિતિ આધારિત માર્કના આધારે પસંદગી સમિતિ દ્વારા કેવું ગામ જાહેર કરવામાં આવે છે?
64. કઈ યોજના અંતર્ગત ‘વિકાસ દિવસ’ (7-8-2021)ના રોજ કુલ 25,008 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું ?
65. સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?
- Larsen & Toubro
66. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિક અને વિકલાંગ યાત્રીઓ માટે મંદિરના પરિસરમાં ચાલવા માટે કઈ સુવિધા આપવામાં આવે છે ?
67. ‘ચારધામ મહામાર્ગ’ નામના ચારધામ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?
- Prime Minister
68. ગુજરાત સરકારે કઈ કંપની સાથે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગના 10000 કિલોમીટરના પટ પર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે MOU કર્યા ?
- CHARGE+ZONE
69. ગુજરાતની તોરણ હોટેલ્સ ફિલ્મ શૂટિંગના બુકિંગ માટે કેટલા ટકા છૂટ આપે છે ?
70. સોમનાથ જ્યોતિર્લિંગ કયા શહેરમાં સ્થાપિત છે ?
- Prabhas Patan, Veraval
71. અમદાવાદ-ધોલેરા એક્સ્પ્રેસ વે ની લંબાઈ કેટલી હશે ?
- 109 km
72. SHRESHTA યોજના કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી છે ?
- ministry of Social justice and empowerment
73. શ્રેયસ યોજનાનો હેતુ શું છે ?
- શીખવાની પ્રક્રિયામાં રોજગારીની તકોનો પરિચય આપીને વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતા વિકસાવવી
74. સેવાની મુદત પૂરી થયા પછી સેવા નિધિ હેઠળ અગ્નિવીરને કેટલી રકમ મળશે ?
- Rs 11.5 lakhs
75. ભારતના અંતિમ વાઈસ રોય કોણ હતા ?
- Mountbatten
76. પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
- Digital Gujarat Portal
77. ખેલકૂદનીતિ 2022- 2027માં ખેલકૂદના વિકાસ માટે સરકારશ્રી દ્વારા જે પી. પી. પી. મોડેલની પરિકલ્પના કરવામાં આવી છે, તેનું પુરૂ નામ શું છે ?
78. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ 2021માં ભારત ફોન નિર્માણ ક્ષેત્રમાં આખા વિશ્વમાં કયા ક્રમે પહોચ્યું છે ?
79. ‘પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના’માં સ્વસહાય જૂથના કુલ સભ્યો પૈકી કેટલા સભ્યો એક જ કુટુંબના ન હોવા જોઈએ ?
80. આઇસીડીએસ (સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ)ની શ્રેષ્ઠ સુવિધા શું છે ?
81. કઈ જાતિની મહિલા લાભાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ‘બકરાં એકમની સ્થાપના’ માટે સહાય આપવામાં આવે છે ?
- Scheduled Castes/Scheduled Tribes
82. રાજ્યની મહિલાઓના સોનાના દાગીનાની સુરક્ષાને વધુ સુદૃઢ કરવા રાજ્ય સરકારનો કયો વિભાગ કાર્ય કરે છે ?
83. છોકરીઓનું કયું વય જૂથ ‘બાલિકા પંચાયત’માં ભાગ લેવા પાત્ર છે ?
- between the age of 10 and 21 years
84. નીચેનામાંથી કયા પશુની કાંકરેજી ઓલાદ વખણાય છે ?
85. પૂર્વોત્તર રાજ્યોને ભારતના અન્ય રાજ્યો સાથે જોડતા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ?
86. પોસ્ટલ પીનકોડ પ્રમાણે દેશનું વિભાજન કેટલાં (ભાગ) ઝોનમાં કરવામાં આવ્યું છે ?
- eight regional zones and one functional zone
87. ક્રાંતિકારી યુવાન જતીન દાસના નિધનનું કારણ શું હતું ?
- Hunger strike
88. નીચેનામાંથી કઈ નદી તિબેટમાં ‘સાંગપો’ તરીકે પણ ઓળખાય છે ?
- Brahmaputra River
89. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ?
- સહ્યાદ્રી
90. ફ્લાઈંગ શીખ તરીકે કોણ ઓળખાય છે ?
- Milkha Singh
91. હોકીમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે ?
- 11 players
92. માનવ શરીરના કયા અંગ સાથે માયોપિયા રોગ જોડાયેલો છે ?
- eye focus
93. નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે ?
- Typhoid and Cholera
94. ભારતમાં શાંતિપૂર્વક અને હથિયારો વગર એકઠાં થવાનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
- Article 19
95. જો ભારતના રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી કેટલા સમયમાં થવી જોઈએ ?
- 6 month
96. શિશુ, કિશોર અને તરુણ કોની યોજનાઓ છે ?
- Pradhan Mantri Mudra Yojana
97. જીપ્સમ સામાન્ય રીતે કયા મૂળના ખનિજ તરીકે જોવા મળે છે ?
- limestone, sand, shale, anhydrite and sometimes rock salt.
98. અનાજ એ નીચેનામાંથી શેનો સમૃદ્ધ સ્ત્રોત છે ?
- carbohydrates
99. પારાના થર્મોમીટરનો શોધક કોણ હતો ?
- Daniel Gabriel Fahrenheit
100. ડૉ. એ.પી.જે અબ્દુલ કલામને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 1997
101. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા અન્ય – પુરાતત્ત્વવિદ્યાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
- Sudarshan Sahoo
102. ભારતીય થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- 15 January
103. વિશ્વમાં માર્ચ મહિનાનો બીજો ગુરુવાર કયા દિવસ તરીકે જાણીતો છે ?
104. કયા દિવસને વર્લ્ડ ઇમોજી ડે તરીકે ઉજવવામાં આવે છે ?
- 17 July
105. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2022માં ‘પ્રધાનમંત્રી સંગ્રહાલય’નું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું ?
- New Delhi
106. ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ શું છે ?
- Bansilal Verma
107. ટૂંકીવાર્તા સંગ્રહ “અવર ટ્રીઝ સ્ટીલ ગ્રો ઈન દહેરા” માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને મળ્યો છે ?
- Ruskin Bond
108. ભારતનું પ્રથમ ઇન્ટરપ્લેનેટરી સ્પેસ મિશન કયું છે ?
- Mangalyaan
109. ભારતીય નૌકાદળની વિશાખાપટ્ટનમ-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે ?
- P-15 Bravo class
110. સિક્કિમના કયા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત મૂલ્યાંકનકારોની ટીમ દ્વારા ટકાઉપણાની દ્રષ્ટિએ સારું રેટીંગ આપવામાં આવ્યું હતું ?
- NHPC’s 510 MW Teesta-V Power Station
111. ચિનુ મોદીનું ઉપનામ કયું છે ?
- Irshad
112. પ્રાચીન ભારતમાં મૌર્ય વંશના સંસ્થાપક નું નામ શું છે ?
- Chandragupta Maurya
113. સિંધુ સભ્યતાનું કાલીબંગા સ્થળ હાલ કયા રાજયમાં આવેલું છે ?
- Rajasthan state
114. હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
- Nagaland
115. મધ્યપ્રદેશના કયા શહેરમાં દર 12 વર્ષે કુંભ મેળો ઉજવવામાં આવે છે ?
- Ujjain
116. ઉત્તર પ્રદેશના વારાણસીમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
- Kashi Vishwanath Temple
117. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ?
- Sardar Patel
118. નીચેનામાંથી કયો રક્ત જૂથોની દ્રષ્ટિએ યુનિવર્સલ રિસીપીઇન્ટ બ્લડ ગ્રુપ છે ?
- Type AB-positive blood
119. પુખ્તવયના માનવનું સરેરાશ રુધિર દબાણ(બ્લડ પ્રેશર) કેટલું હોય છે ?
- between 90/60mmHg and 120/80mmHg
120. એક નિબલ બરાબર કેટલા બિટ્સ છે ?
- 4
121. નીચેનામાંથી કયું કૉમ્પ્યુટરનું ગૌણ સંગ્રહ ઉપકરણ છે ?
- Hard Disk
122. ઐતિહાસિક ‘ભદ્રનો કિલ્લો’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
- Ahmedabad, India
123. ગુજરાતમાં ‘ઉપરકોટનો કિલ્લો’ ક્યાં આવેલો છે ?
- Junagadh, Gujarat
124. લાભાર્થીઓને સરકારી યોજનાઓનો ઝડપી અને સીધો લાભ મળે તે માટે કેવા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ?
125. દાંતનું એનેમલ શેનું બનેલુ હોય છે ?
- mineral calcium phosphate
126. ‘नभः स्पृशं दीप्तम्’ આ કોણે સ્વીકારેલ ધ્યેયવાક્ય છે ?
- भगवान श्री कृष्ण
127. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?
- Kutch
