31 August Gujarat Gyan Guru Quiz Bank Answers : In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m
31 August Gujarat Gyan Guru Quiz Bank Answers
1. ગુજરાત રાજ્યમાં જમીનની ખારાશ (સેલીનીટી) ઘટાડવા કેટલા જિલ્લાઓમાં યોજના ચાલે છે ?
2. ગુજરાત રાજ્યમાં જોખમી રાસાયણિક જંતુનાશકોની સરખામણીમાં વધુ અસરકારક વિકલ્પ રેડિયેશન પ્રૉસેડિંગનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
3. નાશવંત ખેતપેદાશ જેવી કે ફળો, શાકભાજી, ફિશ પ્રૉડક્ટસ અને ડેરી પ્રૉડક્ટસને સરળતાથી ગુજરાતમાંથી દેશ અને વિદેશોમાં નિકાસ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી છે ?
- Ans-Food Products Export Development Authority
4. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ -2020માં કેવા પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે ?
5. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST-GOI) હેઠળની સંસ્થા NATMOનું પૂરુંનામ શું છે ?
- Ans-National Atlas and Thematic Mapping Organisation
6. ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના કુલાધિપતિ કોણ છે ?
- Ans-Governor of Gujarat
7. ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટે સહાય અંગેની યોજનાઓ અંતર્ગત ‘માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના’ (CMMS) અન્વયે પેરામેડિકલ અભ્યાસ માટે કેટલી રકમ સુધીની ટ્યુશન ફી સહાય મળવાપાત્ર છે ?
8. સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના હેઠળ આગામી 3 વર્ષમાં કેટલા સબસ્ટેશન સ્થપાય તેવી શક્યતા છે ?
9. ગુજરાતના કયા સ્થળને એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે ?
- Ans-Kutch, Gujarat.
10. અમદાવાદની કઈ વીજકંપની રહેણાંક અને ઔદ્યોગિક હેતુ માટે વીજપુરવઠો પૂરો પાડી રહી છે ?
- Ans-Gujarat Urja Vikas Nigam Limited (GUVNL)
11. અટલ પેન્શન યોજનામાં લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં કોને નક્કી કરેલ પેન્શનની રકમ મળવાપાત્ર છે ?
- Ans-જીવનસાથી
12. પાણીના ટીપે ટીપાંનો ઉપયોગ કરીને મહત્તમ ખેતઉત્પાદન કરવા પ્રેરિત કરતી યોજના કઈ છે ?
- Ans-Pradhan Mantri Krishi Sinchai Yojana
13. મફત છત્રી યોજનાનો હેતુ શું છે ?
- Ans-ફળો અને શાકભાજીના બગાડને રોકવા માટે.
14. ભારતમાં એ.ટી.એમ. રજૂ કરનારી પ્રથમ બેંક કઈ છે ?
- Ans-HSBC
15. પુષ્કર મેળો ક્યાં યોજાય છે ?
- Ans-Ajmer city
16. કયા ગુજરાતી કલાકારે સતત 99 કલાક, 99 મિનિટ, 99 સેકન્ડ શાસ્ત્રીય સંગીતનું ગાન કરી ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ?
17. સ્વતંત્રતા સમયે થયેલ ખેડાના સત્યાગ્રહનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?
- Ans-Mahatma Gandhi
18. ગુજરાતમાં બોલાતી ભાષાને ‘ગુજરાતી’ તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ?
- Ans-Hemchandracharya
19. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે ?
- Ans-રાવજી પટેલ
20. સિદ્ધાર્થને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે સ્થળનું નામ શું છે ?
- Ans-Bodh Gaya
21. ‘હયવદન’ નાટકના લેખક કોણ છે ?
- Ans-Girish Karnad.
22. આઝાદ હિન્દ ફોજની સ્થાપના કોણે કરી હતી ?
- Ans-Rash Behari Bose
23. મિમુસોપ્સ એલેંગી (બોરસલ્લી) કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારનાં છિદ્રકાય જોવાં મળે છે ?
- Ans-486
25. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ટપકાંવાળા હરણ (Spotted Deer- Chital)ની સંખ્યા કેટલી છે ?
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે નળ સરોવરના જળ પક્ષીઓ ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
- Ans-120.82 Water Birds
27. અલેકની ટેકરીઓ કયાં આવેલી છે ?
- Ans-બરડાની પૂર્વમાં
28. ડિજિટલ સેવા સેતુ હેઠળ હાલમાં કેટલી ગ્રામપંચાયતો છે ?
- Ans-14,000 Gram panchayats
29. કલાઇમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
- Ans-Climate Neutral Now
30. ભારતમાં વન સપ્તાહ ઉજવણીની શરૂઆત કોણે કરી હતી ?
- Ans-K.M. Munshi
31. ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પોલિસીમાં આવતા ઇલેક્ટ્રિક વાહનોમાં કયા પ્રકારની બેટરીનો ઉપયોગ કરે છે ?
- Ans-rechargeable battery
32. વિશ્વની અવકાશ એજન્સીઓમાં ISROનું સ્થાન કયું છે ?
- Ans-first Asian Space agencies to reach the orbit of Mars
33. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ની સ્થાપના ભારત સરકારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અધિનિયમ હેઠળ કયા વર્ષમાં કરી છે ?
- Ans-2009
34. મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું પુસ્તક ‘સાયબર સેફ ગર્લ’નું વિમોચન ગુજરાતમાં કોણે કર્યું હતું. ?
- Ans-Dr Anant Prabhu G
35. સુએઝ નહેર બન્યા પછી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું ઘટ્યું છે ?
- 7000 kms
36. ગુજરાતમાં તાવ અને કોવિડ માટે હેલ્પલાઇન નંબર કયો છે ?
37. વિશ્વ મેલેરિયા દિવસ 2022ની થીમ કઈ છે ?
- મેલેરિયા રોગનો બોજ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતાનો ઉપયોગ કરો.
38. શાળાઆરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ ભારત સરકારની કઈ યોજના હેઠળ કાર્ય કરે છે. ?
- Ayushman Bharat
39. નીચેનામાંથી કયું પુસ્તક ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમ’ હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું છે ?
- Rashtriya Bal swasthya Karyakram
40. ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્યવિકાસ કાર્યક્રમનો ઉદ્દેશ શો છે ?
- આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોને સ્વરોજગાર અથવા ઉદ્યોગસાહસિકતાને કારકિર્દીના વિકલ્પોમાંથી એક તરીકે ધ્યાનમાં લેવા પ્રેરિત કરવાનો છે.
41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
- પરંપરાગત કારીગરો માટે ટકાઉ રોજગારનું સર્જન કરવું અને તેમના વેતનમાં વધારો કરવો
42. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ની કઈ સ્કીમ હેન્ડલૂમ એજન્સીઓ/વણકરને તેમના ઉત્પાદનોને સીધા ગ્રાહકોને વેચવા માટે માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે ?
- Handloom Marketing Assistance
43. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?
- રોકાણની તકો, પ્રોત્સાહનો અને જરૂરી મંજૂરીઓ શોધી રહેલા રોકાણકારોને સુવિધા આપે છે.
44. વર્ષ 2017માં કંડલા બંદરનું નામ બદલીને શું કરવામાં આવ્યું ?
- Deendayal Port
45. ગુજરાત સરકાર દ્વારા ‘સક્ષમ- KVK 2.0’ યોજના હેઠળ નવાં વ્યવસાય શરૂ કરવા માટે લાભાર્થીને એક વખત અપાતી પ્રોત્સાહનની મહત્તમ રકમ કેટલી છે ?
- Rs 25000
46. ગુજરાત સરકારના આત્મનિર્ભર સહાય પેકેજ અન્વયે વનવાસી-આદિવાસી શ્રમિકોને વતનમાં પાકું મકાન બાંધવા માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
- 1 lakh advance at 2% loan cost plot
47. ભારત સરકારની SHREYAS યોજના ક્યા દિવસે શરૂ કરવામાં આવી હતી ?
- February 27, 2019
48. કેટલા તાલીમ ભાગીદારોએ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અંતર્ગત નોંધણી કરાવી છે ?
- 500
49. પ્રથમ ગુજરાત વિધાનસભામાં કેટલા સભ્યો હતા ?
- 132
50. હાઇકોર્ટના નિવૃત્ત જજ ક્યાં પ્રેક્ટિસ કરી શકે છે ?
- તે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં અપવાદ સાથે પ્રેક્ટિસ કરી શકે છે
51. જમ્મુ અને કાશ્મીર ઑફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ કોઈ પણ સત્તાવાર હેતુઓ માટે ઉપયોગમાં લેવા કઈ ભાષાઓને સત્તાવાર ભાષાઓ તરીકે જાહેર કરવામાં આવી છે ?
- Kashmiri, Dogri, Urdu, Hindi and English
52. ભારતમાં આયોજન પંચની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
- 15 March 1950
53. હાલમાં નીતિ આયોગના CEO કોણ છે ?
- Mr Parameswaran Iyer
54. સાંસદ આદર્શ ગ્રામયોજના હેઠળ 2024 સુધીમાં દરેક સાંસદશ્રી દ્વારા કેટલા ગામોનો વિકાસ કરવામાં આવશે ?
- 8
55. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ?
56. ગુજરાતના ઓછા પાણીવાળા વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સંચાલન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
- ભૂગર્ભજળ વ્યવસ્થાપન અને નિયમન માટે યોજના (GWMR)
57. ગુજરાત હાઉસિંગ બોર્ડની કઈ કલમ હેઠળ બે પુનઃવિકાસ યોજનાઓ હાથ ધરવામાં આવી છે ?
58. ઉદવહન સિંચાઈ યોજના નીચેનામાંથી કયા જળાશય પર આધારિત છે ?
59. ગાંધી આશ્રમ કઈ નદી પર આવેલો છે ?
- Sabarmati
60. સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ વર્ષ 2015થી કયા નામે ઓળખાય છે ?
61. પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના હેઠળ જમીનધારકો માટે કાર્ડ કઈ રીતે ઇસ્યૂ કરવામાં આવે છે ?
63. હાલમાં ભારતના કેટલા જિલ્લાઓ નેશનલ હાઇવે કનેક્ટિવિટી ધરાવે છે ?
64. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ની ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટોલ વસૂલાત માટેની પદ્ધતિ કઈ છે ?
- FASTag
65. UNESCOની ઑગસ્ટ 2019ની યાદી અનુસાર ભારતમાં કેટલી વિશ્વ હેરિટેજ સાઇટ્સને માન્યતા પ્રાપ્ત થયેલી છે ?
- વિશ્વમાં છઠ્ઠા નંબરની સાઇટ્સ.
66. પાવાગઢમાં મહાકાળી માતાજીની સ્થાપના કયા ઋષિ દ્વારા કરવામાં આવી છે ?
- Vishwamitra
67. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ’ હેઠળ મકાનનું લઘુત્તમ માપ કેટલું નક્કી કરવામાં આવ્યું છે ?
- 25 sq metres
68. વર્ષ 2022 સુધીમાં ગુજરાતમાં કેટલી નવી મેડિકલ કૉલેજની સ્થાપના કરવામાં આવનાર છે ?
- 5
69. અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોરમાં કેટલા રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે ?
- 4
70. કઈ યોજના હેઠળ કોઈ પણ ભારતીય નાગરિક બિન કૃષિક્ષેત્રની આવક પેદા કરતી વ્યવસાયિક પ્રવૃત્તિ માટે લોન લઈ શકે છે ?
- Pradhan Mantri Mudra Yojana
71. PM-CARES ફંડમાંથી બાળક ક્યારે લાભ મેળવવા માટે પાત્ર ગણાય છે ?
- 18 Year
72. ભૂતપૂર્વ/ સેવા આપતા/ RPF/ RPSF/ CAPF/ સશસ્ત્ર રાઇફલ્સના વોર્ડ અને વિધવાઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવશે ?
- Prime Minister’s Scholarship Scheme
73. વિજ્ઞાન, ટેકનોલોજી અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ખાસ કરીને કઈ યોજના બનાવવામાં આવી છે ?
- Women Scientist Scheme-A (WOS-A)
74. દિવ્યાંગ વ્યક્તિને આર્થિક સાધન-સહાય કેટલા રૂપિયાની મર્યાદામાં આપવામાં આવે છે?
75. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપઆઉટમાં ઘટાડો થાય તે ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
- SRESHTA scheme
76. ‘એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના’થી વલસાડ જિલ્લાના કેટલાં ગામડાંઓને પીવાનું પાણી મળશે ?
- 174 villages
77. સ્ટાર્ટ-અપ ઇન્ડિયાની પહેલી જાહેરાત માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી ?
- 15 August 2015
78. ગુજરાતની મહિલા ખેલાડી માના પટેલનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ?
- Indian backstroke swimmer
79. ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ મહિલાઓ ગૃહઉદ્યોગ થકી પગભર થઈ શકે તે માટેની કઈ યોજના છે ?
80. ‘નેશનલ આયર્ન યોજના’નો મુખ્ય હેતુ શું છે ?
- 5-10 વર્ષની વયના કિશોરો અને છોકરીઓમાં એનિમિયાના નિયંત્રણ માટે શાળા અને આંગણવારી આધારિત સાપ્તાહિક IFA પૂરક કાર્યક્રમની સ્થાપના કરવી.
81. ‘બેટી બચાવો અભિયાન’ અંતર્ગત યુવક-યુવતીઓને કયા શપથ લેવડાવવામાં આવે છે ?
82. જગન્નાથપુરી કયા રાજ્યમાં આવેલું તીર્થક્ષેત્ર છે ?
- Odisha
83. ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ?
- Asiatic lion
84. મરાઠી ભાષામાં કોણે ગીતા લખી હતી ?
- Maharishi Vedvyas ji
85. બંગાળમાં દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી ?
- Robert Clive
86. નીચેની કઈ નદી ભારતની દ્વીપકલ્પીય નદી છે ?
- Mahanadi, Godavari, Krishna, Cauvery, Narmada, and Tapti or Tapi
87. ચિત્રકૂટ ધોધ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે ?
- Chhattisgarh
88. કયું ક્રિકેટ ગ્રાઉન્ડ ‘The G’ તરીકે પણ ઓળખાય છે ?
- The Melbourne Cricket Ground (MCG)
89. ‘ક્રિકેટના ભગવાન’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- Sachin Tendulkar
90. વિટામિન Kનું વૈજ્ઞાનિક નામ શું છે?
- 2-methyl-1,4-naphthoquinone
91. ધૂમ્રપાનથી કયા અંગનું કેન્સર થઈ શકે છે?
- મોં અને ગળું, અન્નનળી, પેટ, કોલોન, ગુદામાર્ગ, યકૃત, સ્વાદુપિંડ, વૉઇસ બોક્સ (કંઠસ્થાન), શ્વાસનળી, શ્વાસનળી, કિડની અને રેનલ પેલ્વિસ, પેશાબની મૂત્રાશય અને સર્વિક્સ
92. મૂળભૂત અધિકારોને કોણ લાગુ કરે છે ?
- High Courts and the Supreme Court
93. કોને ‘બંધારણના આત્મા’ તરીકે ઓળખવામાં આવે છે ?
94. 2015માં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ (મહિલા)ની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ?
- Nehwal
95. ભારતમાં પ્રકાશિત થયેલું પ્રથમ અખબાર કયું હતું ?
- Hicky’s Bengal Gazette
96. ફ્લાઇંગ બલૂન માટે કયા ગેસનો ઉપયોગ થાય છે ?
- helium or hydrogen
97. કયા જથ્થાનો એકમ ઓહ્મના નિયમમાંથી લેવામાં આવ્યો છે ?
- Electrical resistance
98. લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર મેળવનાર પ્રથમ કોણ છે ?
- Prime Minister Narendra Modi
99. ભારતીય પાર્લામેન્ટરી ગ્રુપ દ્વારા સંસદના વર્તમાન સભ્યને તેમના ઉત્તમ પ્રદાન બદલ કયો એવોર્ડ આપવામાં આવે છે?
100. ‘આર્મી પોસ્ટલ સર્વિસ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- March 1,
101. ‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 7 April
102. કયા દિવસને ‘ખાણ ખોદકામ કાર્યમાં સહાયતા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
- 4 April
103. ભારતનું પ્રથમ મેરીટાઇમ મ્યુઝિયમ નીચેનામાંથી કયા રાજ્યમાં સ્થાપિત થવાનું છે ?
- Gujarat
104. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય વિષય કયો હતો ?
- Akhyana
105. ગાંધીજી દ્વારા ગુજરાતીમાં લખાયેલ પુસ્તક ‘સત્યના પ્રયોગો’નો અંગ્રેજીમાં કોણે અનુવાદ કર્યો છે ?
- Mahadev Desai
106. ઇસરો દ્વારા બનાવવામાં આવેલો પ્રથમ ઉપગ્રહનું નામ શું છે ?
- The Aryabhata spacecraft
107. કયા રાજ્ય/યુટીએ રાજ્યની માલિકીની ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ, CSpace શરૂ કરવાની જાહેરાત કરી છે ?
- Kerala
108. ગુજરાત સરકાર દ્વારા 2013-14 સુધીમાં કેટલા સરફેસ ફ્લો સિંચાઈ યોજનાના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા ?
- 19 major and 70 medium irrigation projects
109. વિરમગામ ખાતે ગંગુ વણઝારાએ બંધાવેલ તળાવનું નામ શું છે ?
- Gangasar lake
110. ‘રામચરિતમાનસ’ની રચના કોણે કરી છે ?
- Tulsidas
111. હડ્ડપ્પા સંસ્કૃતિમાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે ?
- Dholavira
112. છપચાર કુટ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
- Mizoram, India
113. કાંચનજંગા પર્વતની ઊંચાઈ કેટલી છે ?
- 8,586 m
114. દક્ષિણ ભારતમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ?
- અરણ્ય અને વાન ઓર્ડર માટે પૂર્વ કિનારે પુરીમાં ગોવર્ધન મઠ; ગિરી માટે હિમાલયમાં બદ્રીનાથ પાસે આવેલ જ્યોતિહ મઠ
115. સુપ્રસિદ્ધ ‘કૃષ્ણ જન્મસ્થાન મંદિર’ ઉત્તરપ્રદેશમાં કઈ જગ્યાએ આવેલું છે ?
- Mathura
116. નીચેનામાંથી કયો હોર્મોન સ્ટીરોઇડ છે ?
- કોર્ટીસોલ, 11-ડીઓક્સીકોર્ટિસોલ, એલ્ડોસ્ટેરોન, કોર્ટીકોસ્ટેરોન અને 11-ડીઓક્સીકોર્ટી-કોસ્ટેરોન.
117. આઈ.સી.આઈ.સી.આઈ (ICICI)નું નામ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે ?
- Banking
118. વિસ્તૃત ASCII કોડ સિસ્ટમ હેઠળ ડેટા રજૂઆત માટે કેટલા બિટ્સનો ઉપયોગ થાય છે ?
- eight bits
119. ઇ-મેલ માટેના સ્ટોરેજ વિસ્તારને શું કહેવામાં છે ?
- Mailbox
120. અમદાવાદની ‘મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેબર સ્ટડીઝ’ના આર્કિટેક્ટ કોણ હતા ?
- Shri B.V. Doshi
121. મહાબલીપુરમના પાંચ રથમંદિરમાંથી કયું સૌથી ઊંચું છે ?
- Bhima Ratha
122. આર્યભટ્ટ એવોર્ડ મેળવનારને પ્રશસ્તિપત્ર સાથે કેટલું રોકડ ઇનામ આપવામાં આવે છે ?
- Rs 1,00,000/- in cash
123. ટીઅર ગેસનું રાસાયણિક નામ શું છે ?
- lacrimator
124. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો ?
- 12 January 1863
125. બિંદુ સરોવર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
- Sidhpur
