Air Force Agniveer Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો, તો આ પોસ્ટ તમારા માટે ખુબ જરૂરી છે કારણ કે ભારતીય વાયુસેનામાં ભરતી આવી ગઈ છે. ભારતીય વાયુસેના માં કુલ 3500 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. તો અમારી તમને વિનંતી છે કે આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચજો.
Air Force Agniveer Recruitment 2023
સંસ્થાનું નામ | ભારતીય વાયુસેના |
પોસ્ટનું નામ | વાયુસેના અગ્નિવીર |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ભારત |
કુલ ખાલી જગ્યા | 3500 |
નોટિફિકેશનની તારીખ | 01 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 17 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 માર્ચ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://agneepathvayu.cdac.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
જાહેરાતમાં જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેના માં કુલ 3500 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
મિત્રો, આ અગ્નિવીરની પોસ્ટ માટે અરજી કરવા માટે તમારી શેક્ષણિક લાયકાત 12 પાસ અથવા ડિપ્લોમા અથવા 2 વર્ષનો વોકેશનલ કોર્સ છે. આ ત્રણેયમાંથી તમે એકપણ લાયકાત ધરાવો છો તો તમે અરજી કરી શકો છો. વધુ માહિતી તમે જાહેરાતમાં વાંચી શકો છો.
પગારધોરણ:
આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકાર દ્વારા પ્રતિમાસ 30,000 રૂપિયા પગારધોરણ તથા અન્ય ભથ્થાઓ ચુકવવામાં આવશે.
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન ભારતીય વાયુસેના દ્વારા ઘ્વારા 01 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 છે.
આ પણ વાંચો :-
- આરોગ્ય વિભાગ સુરતમાં અલગ અલગ પદ માટે ભરતી, પગાર રૂપિયા 30000 સુધી Arogyasathi Surat Recruitment 2023
- IDBI બેંકમાં 600 જગ્યા માટે આવી મોટી ભરતી IDBI બેંક ભરતી 2023
- BEL Recruitment 2023 for 30 Project Engineer, Officer Posts
પસંદગી પ્રક્રિયા:
વાયુસેનાની અગ્નિવીરની આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારે નીચે મુજબ આપેલી પ્રક્રિયામાં સફળ થવું પડશે.
- લેખિત પરીક્ષા
- સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (CASB)
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને ભૌતિક માપન પરીક્ષણ (PMT)
- અનુકૂલનક્ષમતા ટેસ્ટ-I, અને II
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ઓજસ-ગુજરાત હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
આ ભરતી માટે કોણ યોગ્ય છે?
અગ્નિવીર ભરતી માટે કોઈપણ ભારતીય નાગરિક યોગ્ય છે જે 12 પાસ પર છે.
ભરતી માટે કોના-કોના માટે અરજી કરી શકે છે?
અગ્નિવીર ભરતી માટે કોઈપણ ભારતીય નાગરિક અરજી કરી શકે છે.
ક્યાં અને કેવી રીતે અરજી કરવી?
ઉત્તર: અરજી ઓનલાઇન પણ કરી શકાય છે અને ભરતી માટે યોગ્ય ઉમેદવારોને એક ટેસ્ટ પાસ કરવું પડશે.
ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં આવે છે કે નહી?
હા, ઉમેદવારોને સંસ્થાના નિયમોના પરીણામ પર પરીક્ષા લેવામાં આવી શકે
અમારી સાથે જોડાઓ
WhatsApp Group | Get Details |
Telegram Channel | Get Details |
Follow Us On Google News | Click Here |
Facebook Page | Get Details |
Instagram Page | Get Details |
9 thoughts on “Air Force Agniveer Recruitment 2023: ભારતીય વાયુસેનામાં અગ્નિવીરની 3500 જગ્યા માટે 12 પાસ પર આવી મોટી ભરતી”