અત્યાર સુધીના Gujarat na Rajyapal 2023

Gujarat na Rajyapal 2023 : ગુજરાતના રાજ્યપાલ ગુજરાત રાજ્યના પ્રમુખ છે તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમાય છે. તેમની પદ અવધિ ૫ વર્ષ હોય છે અને નિવાસ સ્થાન રાજ ભવન, ગાંધીનગર ખાતે છે. આચાર્ય દેવ વ્રત હાલનાં ગુજરાતના રાજ્યપાલ છે. આચાર્ય દેવવ્રત (૧૮ જાન્યુઆરી ૧૯૫૯) જુલાઈ ૨૦૧૯થી ગુજરાતના ગવર્નર તરીકે સેવા આપતા ભારતીય રાજકારણી છે. તે આર્ય સમાજ પ્રચારક હતા અને અગાઉ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળના વડા તરીકે સેવા આપી હતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Gujarat na Rajyapal 2023

શ્રી મહેંદી નવાઝ જંગ1960-65
શ્રી નિત્યાનંદ કાનુનગો1965-67
શ્રી પી. એન. ભગવતી (કાર્યકારી)07-12-1967 થી 25-12-1967
શ્રી મન્નારાયણ (પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન)1967-73
શ્રી પી. એન. ભગવતી (કાર્યકારી)17/3/1973- 3/4/1973
શ્રી કે.કે. વિશ્વનાથન1973-1978
શ્રીમતી શારદા મુખરજી (પ્રથમ મહિલા રાજયપાલ)1978-1983
પ્રો. કે. એમ. ચાંડી1983 થી 1984
શ્રી બ્રજકુમાર નહેરુ1984-1986
શ્રી રામક્રુષ્ણ ત્રિવેદી1986-1990
શ્રી મહિપાલસિંહ શાસ્ત્રી3/5/1990 થી 20/12/1920
ડો. સરૂપસિંહ1990-1995
શ્રી નરેશચંદ્ર સક્સેના1995-96
શ્રી ક્રુષ્ણપાલ સિંહ1996-98
શ્રી અંશુમાન સિંહ1988-99
શ્રી કે.જી બાલક્રુષ્ણન (કાર્યકારી)15/1/199 થી 17/3/1999
શ્રી સુંદરસિંહ ભંડારી1999-2003
શ્રી કૈલાશપતિ મિશ્રા2003-04
શ્રી બલરામ જાખડ (કાર્યકારી)3/7/2004 થી 19/7/2004
શ્રી નવલકિશોર શર્મા2004-09
શ્રી એસ. સી. જામીર (કાર્યકારી)30/7/09 થી 26/11/09
ડો. કમલા બેનિવાલ2009-14
શ્રીમતી માર્ગારેટ આલ્વા7/7/2014 થી 15/7/2014
ઓમ પ્રકાશ કોહલી2014-19
આચાર્ય દેવવ્રત2019 થી વર્તમાન રાજયપાલ

Read Also-

ગુજરાતના રાજયપાલ સંબધિત તથ્યો :

1). ગુજરાતના પ્રથમ રાજયપાલ : મહેદી નવાઝ જંગ

2). ગુજરાતનાં પ્રથમ કાર્યકારી રાજયપળ : નિત્યાનંદ કાનૂનગો

3). ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે રાજયપાલ : શ્રીમન્નારાયણ

4). ગુજરાતમાં સૌથી ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય તેવા રાજયપાલ : કે.કે વિશ્વ નાથન

5). જેમના સમયમાં ગુજરાતમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય તેવા રાજયપાલ : કે.કે વિશ્વ નાથન

6). ગુજરાતનાં પ્રથમ મહિલા રાજયપાલ : શારદા મુખર્જી

7). સૌપ્રથમ મહિલા રાજયપાલ કે જેમના સમયમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય : શારદા મુખર્જી

8). જેમના સમયમાં ગુજરાતમાં સૌથી ટૂંકાગાળા માટે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય તેવા રાજપાલ : ક્રુષ્ણપાલ સિંઘ

રાજયપાલ સંબધિત બંધારણના અનુચ્છેદ :-

અનુચ્છેદ : 153 -રાજયોના રાજપાલ

અનુચ્છેદ : 155 -રાજયપાલની નિમણૂક

અનુચ્છેદ : 156 -રાજયપાલના હોદ્દાની મુદ્દત

અનુચ્છેદ : 157 -રાજયપાલ તરીકે નિમણૂક માટેની લાયકાતો

અનુચ્છેદ : 158 -રાજયપાલના હોદ્દાની શરતો

અનુચ્છેદ : 159 -રાજયપાલને લેવાના શપથ

અનુચ્છેદ : 160 -અમુક આકસ્મિક પ્રસંગે રાજયપાલના કાર્યો બજાવવા બાબત

અનુચ્છેદ : 161 -માફી વગરે આપવાની તથા અમુક દાખલાઓમાં સજા મુલતવી રાખવાની, તેમાંથી મુક્તિ આપવાની અથવા તે હળવી કરવાની રાજયપાલની સત્તા

1 thought on “અત્યાર સુધીના Gujarat na Rajyapal 2023”

Leave a Comment