પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2023 : આ યોજના હેઠળ ‘પર ડ્રોપ મોર ક્રોપ” ઘટક માટે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિ અંતર્ગતનો લાભ મેળવવા માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની , વડોદરા ને ખેતીને લગતા સાધનિક કાગળો સહિત અરજી કરવાની રહે છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2023
ઘટકનું નામ | અમલીકરણ કરનાર વિભાગ |
Accelerated Irrigation Benefit Programme (AIBP) | નર્મદા, વોટર રીસોસીસ અને કલ્પસર વિભાગ |
Har Khet Ko Pani | ———- |
Per Drop More Crop | કૃષિ અને સહકાર વિભાગ |
Watershed development | રૂરલ ડેવલપમેન્ટ CEO – GSWAN |
MNREGA (Water Conservation) | રૂરલ ડેવલપમેન્ટરડર્સનલ કમીશનર, મનરેગા |
ખેડૂતોને 80-90% સબસિડી મળશે
એકવાર અરજી મંજૂર થયા પછી, ખેડૂતોને ખર્ચ પર 80-90 ટકા સબસિડી આપવામાં આવે છે. સ્પ્રીંકલર સિંચાઈ પદ્ધતિની મદદથી, તમે જમીનને સમતળ કર્યા વિના ખેતરોને સારી રીતે સિંચાઈ કરી શકો છો. આ સિસ્ટમ ઢોળાવ અને ઓછી ઉંચાઇ પર સિંચાઇ માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે.
લસણ, આદુ, કોબીજ, બટાકા, વટાણા, ડુંગળી, બ્રોકોલી, સ્ટ્રોબેરી, મગફળી, સરસવ, પાંદડાવાળા શાકભાજી, કઠોળ, ચા અને નર્સરીમાં આ પદ્ધતિથી સિંચાઈ કરી શકાય છે.
આ યોજના હેઠળ, સ્વ-સહાય જૂથો, ટ્રસ્ટો, સહકારી મંડળીઓ, સમાવિષ્ટ કંપનીઓ, ઉત્પાદક ખેડૂત જૂથોના સભ્યો અને અન્ય પાત્ર સંસ્થાઓના સભ્યોને પણ લાભો આપવામાં આવશે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2021 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ 50,000 કરોડની રકમ નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો :-
- વ્હાલી દીકરી યોજના 2023, ફોર્મ માહિતી, જરૂરી ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી | Vahali Dikri Yojana in Gujarati 2023
- લગ્ન પર સહાય|લગ્ન કરવા પર 2.5 લાખની આર્થિક સહાય.
- MYSY Scholarship 2022-23 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
- સાયકલ સહાય યોજના 2022 જાહેરાત|લેબર સાયકલ સબસિડી સ્કીમ 2022
- Kuvarbai Nu Mameru Yojana 2023
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
- Gharghanti Sahay Yojana | ઘરઘંટી સહાય યોજના 2023 : Flour Mill Sahay Yojana Gujarat
યોજનાનો ઉદેશ્ય:
- “જલ સંચય’ અને “જલ સિંચન’ દ્વારા વરસાદી પાણી ઉપયોગ કરીનેજળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ સંવર્ધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો દ્વારા જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો.
- વરસાદ પર નોંધપાત્ર નિર્ભરતાને કારણે બીન પિયત વિસ્તારમાં ખેતી અતિ જોખમકારક અને ઓછી ઉત્પાદકતાનો વ્યવસાય બની રહેલ છે. સંજોગોમાં. અનુભવ સાથે રક્ષણાત્મક સિંચાઇ ટેકનોલોજી અને ઉત્પાદકતા વૃદ્ધિ તરફ દોરી જતાં ઇનપુટ્સ દ્વારા સૂક્ષ્મ સિંચાઈને લોકપ્રિય કરી વધુ ઉત્પાદક વધુ આવક દ્વારા ગ્રામીણ વિકાસ હાંસલ કરવો .
પાત્રતાના ધોરણો
- રાજ્ય દ્વારા તમામ જિલ્લાઓના ડીસ્ટ્રીક ઇરીગેશન પલાન તૈયાર કરવાના રહે છે અને તે મુજબ રાજ્યનો સ્ટેટ ઇરીગેશન પ્લાન તૈયાર કર્યથી આ યોજના માટે યોગ્યતા/લાયકાત સિધ્ધ થાય છે.
યોજનાના ફાયદા/સહાય
- યોજના અંતર્ગત “પર ડ્રોપ ક્રોપ’ માટે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિથી કુલ પિયત વિસ્તારમાં વધારો
- પિયત જરૂરીય પયોગીતા વચ્ચે કડી રૂપ બને છે .
- પાણી વિતરણ વ્યવસ્થા મજબુત બને છે.
- પાણી વપરાશની કાર્યક્ષમતા વધે છે .
- પાક ઉત્પાદકતા વધે છે અને ખેતી ખર્ચ ઘટે છે.
- રોગ અને જીવાતથી થતું નુકસાન ઘટે છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2023 ના દસ્તાવેજો
1. અરજદારનું આધાર કાર્ડ
2. ઓળખપત્ર
3. ખેડૂતની જમીનના કાગળો
4. બેંક ખાતાની પાસબુક
5. પાસપોર્ટ સાઇઝ ફોટો
6. મોબાઇલ નંબર
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
આ યોજના અંતર્ગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર હસ્તક કામગીરી છે અને પર ‘પર ડ્રોપ મોર ક્રોપ’ ઘટક માટેની અમલીકરણ એજન્સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લી., વડોદરો છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2023 કોને લાભ મળશે
1. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ.
2. આ યોજનાના પાત્ર લાભાર્થીઓ દેશના તમામ વર્ગના ખેડૂતો હશે.
3. PM Krishi Sinchai Yojana હેઠળ સ્વ-સહાય જૂથો, ટ્રસ્ટો, સહકારી મંડળીઓ, સમાવિષ્ટ કંપનીઓ, ઉત્પાદક ખેડૂત જૂથના સભ્યો અને અન્ય પાત્ર સંસ્થાઓને પણ લાભો આપવામાં આવશે.
4. પીએમ કૃષિ સિંચાઈ યોજના 2021 ના લાભો તે સંસ્થાઓ અને લાભાર્થીઓ માટે ઉપલબ્ધ થશે જેઓ ઓછામાં ઓછા સાત વર્ષ માટે લીઝ કરાર હેઠળ તે જમીનની ખેતી કરે છે. આ યોજનાનો લાભ કરાર ખેતી દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે.
અન્ય શરતો
રાજ્ય દ્વારા તમામ જિલ્લા નોટીસ્ટ્રીક ઇરીગેશન પ્લાન (DIP)તેયાર કરી તેને સ્ટેટ લેવલ સેનકશનીંગ કમિટિમાં મંજૂર કરવાનો રહે છે.
અમારી સાથે જોડાઓ
WhatsApp Group | Get Details |
Telegram Channel | Get Details |
Follow Us On Google News | Click Here |
Facebook Page | Get Details |
Instagram Page | Get Details |
4 thoughts on “પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2023: ખેડૂતોને 80-90% સબસિડી મળશે”